આસારામ જેવી જ કામલીલા આચરનારા મહંત સરજૂ દાસની ધરપકડ, સગીરા સાથે બે વર્ષ કરી રહ્યા હતા એવું કામ કે… hukum, December 31, 2022 હાલના ટૂંક સમયમાં જ એવો એક કિસ્સો સામે આવ્યો છે કે તેને સાંભળીને હર કોઈ લોકો ફરી એકવાર ચોકી જશે કારણકે છેલ્લા 9 વર્ષથી રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામની કમલીલા જેવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આવા દુષ્કર્મ કરનારા રાજસ્થાનના ભીલવાડા, અયોધ્યા અને ઉત્તર પ્રદેશના ભીલવાડામાં કુલ 5 આશ્રમોના મહંત છે. તેનું નામ સરજુ દાસ. તેમજ તે મહિલા પણ એક એસિડ એટેક અને સગીરાના શારીરિક શોષણના આરોપો પણ તેમાં જોવા મળ્યા છે અને સર્ચ ઉદાસની આ બુધવારે રાજસ્થાન પોલીસે ધરપકડ પણ કરી લીધી હતી. પોલીસનું કહેવું છે કે આ મહંત આશ્રમમાં દુષ્કર્મ આચરતો હતો. પોલીસે એમ પણ કહ્યું હતું કે તેના માટે પૂરતા પુરાવા મળ્યા છે. સરજુ દાસ ફરિયાદ નોંધ્યાના 22 દિવસ બાદ પોલીસના હાથમાં આવ્યો છે. તેમજ આ વ્યક્તિને પકડવા માટે ત્યાંના આઠ પોલીસ સ્ટેશનોના પોલીસોને ત્યાં તેને માટે એટલે આશ્રમની બહાર કાઢી દેવામાં આવ્યા હતા. 6 ડિસેમ્બરે એક મહિલાએ મહંત સરજુ દાસ વિરુદ્ધ એસિડ એટેકની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તે જ મહિલાની સગીરાની પુત્રીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.જેમાં સરજુ દાસ પર બે વર્ષથી સગીરાનું શોષણ કરવાનો આરોપ મુકાયો હતો. તેમજ તે એડિસુમલામાં પોલીસને ત્યાં કોઈ પણ પ્રકાંડનું સાક્ષી મળ્યું જ નહીં, પરંતુ બળાત્કાર અને પોક્સો એક્ટના કેસમાં પોલીસને પુરાવા મળ્યા છે. ભીલવાડાના એસપી આદર્શ સિદ્ધુએ જણાવ્યું કે પોલીસ તપાસમાં આરોપો સાબિત થયા બાદ સરજુ દાસની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનના માંડલ પોલીસ સ્ટેશનમાં 7 દિવસ પહેલા તેની વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમજ આશ્રમ કેટલા બાળકોના નિવેદનને કારણે જ લેવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર હવે સરજુ દાસનો પોટેન્સી ટેસ્ટ પણ કરાવવામાં આવશે. સરજુ દાસ ડાંગના ઘોડાસ ગામ, કરેડાના હનુમાન મંદિર, રાજસ્થાનના ચંપા બાગ સહિત 5 આશ્રમોના મહંત છે. મહારાષ્ટ્રમાં જલગાંવ, બદ્રીનાથ અને અયોધ્યામાં તેમના આશ્રમો આવેલા છે. તેમજ આ વ્યક્તિ એટલે સરજુદાસ તે આ ગામમાં આશ્રમની નજીકની કેટલીક દુકાનો તોડી પાડવાને લઈને વિવાદોમાં ફસાયા હતા. ત્યારથી ગ્રામજનો તેમના સમર્થકો અને વિરોધી એમ બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. સરજુ દાસની ઉંમર લગભગ 50 વર્ષ છે. હનુમાન મંદિર ઘોડાસના મહંત ગોવિંદદાસ મહારાજના નિધન બાદ વર્ષ 2006માં તેઓ મહંત બન્યા હતા. તેમજ તેમણે તેના ગુરુ ગોવિંદદાસ ની યાદ માં ગોવિંદ સરોવરનું નિર્માણ પણ કર્યું હતું તેવું પણ ધ્યાનમાં આવી રહ્યું હતું. જ્યાં દર વર્ષે કારતક પૂર્ણિમાના દિવસે લાખો દીવા પ્રગટાવવાના ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. લોકોએ એમ પણ જણાવ્યું કે 1993માં લોક મંગલ સેવા સમિતિ અંતર્ગત તેમણે આંખના રોગો માટે 27 જેટલા કેમ્પ યોજ્યા હતા. તેમજ આ દરેક ઘટનાને બાદ ત્યાંના લોકો ની જાણ લીધા પછી ત્યાંના લોકો એવું પણ કહી રહ્યા છે કે તેણે અત્યાર સુધીમાં 4,000 લોકોની આંખોનું ઓપરેશન કર્યું છે. જો કે હવે તેના દુષ્કૃત્યો સામે આવ્યા છે અને હવે તેને જેલની હવા ખાવી પડી છે. સમાચાર