Related Articles
રીંગણ ખાવાની ભૂલ કયારેય કરશો નહીં, જો સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો આ 7 સમસ્યાઓ થઇ શકે છે
જો કે રીંગણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જો તમે કેટલીક ખાસ સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છો તો તેને ખાવાનું ટાળો.આ બીમારીઓથી પીડાતા હોઈ તો રીંગણ ન ખાવા જોઈએ. દરેક ઋતુ માં મળતું રીંગણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માત્ર ફાયદાકારક જ નથી, તે સ્વાદ અનુસાર પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.પછી ભલે તે […]
પ્રખ્યાત વિલન ડેની ની પુત્રીની તસવીરો વાયરલ થઈ રહી છે, બાર્બી ઢીંગલીની જેમ દેખાય છે
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા વિલન આવી ચૂક્યા છે, પરંતુ ડેની એકમાત્ર વિલન છે કે જે નેપાળથી આવ્યો હોવા છતાં તેના અભિનય ના દમ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તે બંગાળી, નેપાળી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ દેખાઈ ચૂક્યો છે. તેમણે 1971 થી લગભગ 190 હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે. 2003 માં, ડેનઝોંગ્પાને ભારતનો ચોથો […]
જાણો સુકી ખાંસી એટલે ડેલ્ટા કે કફવાળી ખાંસી એટલે ઓમીક્રોન??
હાલના સમયમાં કોરોનાના એટલા બધા વેરીઅન્ટ દેશમાં આવી ગયા છે કે ક્યાં લક્ષણો ક્યાં વેરીઅન્ટના છે તે જાણવું ખુબ જ મુશ્કેલ બની ગયું છે. ડેલ્ટા અને ઓમીક્રોન બંનેને એકબીજાથી અલગ કરતુ પણ એક લક્ષણ છે જે અમે તમને જણાવીશું, ખાંસીનો પ્રકાર. એ.આઈ.જી હોસ્પીટલના ડોક્ટરોના સંશોધન અને દર્દીઓના નિરીક્ષણના આધારે જણાવ્યા મુજબ મોટાભાગના ડેલ્ટા વેરીઅન્ટના દર્દીઓ […]