Related Articles
મધ અને લસણને મિક્ષ કરીને ખાવાથી થાય છે ચમત્કારિક ફાયદા -આજે જ જાણો
આયુર્વેદિક દવાઓમાં લસણ અને મધ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મધ સાથે મિશ્રિત લસણ ખાવાના ફાયદા જાણીને તમને આશ્ચર્ય થશે. લસણ અને મધ બંને એન્ટિબાયોટિક્સ તરીકે કામ કરે છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે ફાયદાકારક છે. આ લેખમાં, આપણે લસણ અને મધ એકસાથે લેવાના ફાયદા અને ગેરફાયદા વિશે શીખીશું. સવારે સંપૂર્ણપણે પેટ […]
ઘોર કળિયુગ!! દીકરાના પ્રેમ પ્રકરણની સજા મળી એક પિતા ને… અપહરણ બાદ મારી નાંખ્યા
લીમખેડાના ખાખરીયાની સીમમાંથી એક વ્યક્તિની લાશ મળી આવી હતી. સમગ્ર મામલામાં લીમખેડાના ખીરખાઈ ગામના લોકોએ અપહરણ બાદ તેમની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. મૃતકના પુત્રનું ખીરખાઈ ગામની એક યુવતી સાથે અફેર હતું, જેના કારણે તેમનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. લીમખેડા પોલીસ મથકે અપહરણ અને હત્યા પ્રકરણમાં છ લોકો સામે ગુનો નોંધ્યો […]
ઘર પાસે રમતી બાળકીને પોતાના ઘરે લઇ ગયો અને બાદમાં નરાધમે તેની સાથે જે કર્યું તે…
સુરતના પાંડેસરામાં શ્રમજીવી પરિવારની વધુ એક બાળકી હવસખોરનો ભોગ બની ગઈ છે. ઘર પાસે રમી રહેલી ૪ વર્ષની એક બાળકીનું અપહરણ કરી અને તેને પોતાના રૂમમાં લઈ ગયો હતો. જ્યાં ૪૦ વર્ષના એક નરાધમે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. દુષ્કર્મ આચર્યા બાદ નરાધમ બાળકીને જ્યાં રમતી હતી ત્યાં જ મૂકી ગયો હતો. બાળકીને દુખાવો થતાં […]